અત્યાર સુધી 270ના દર્દનાક મોત...અમદાવાદ પ્લેન ક્રેશ પર અનેક સવાલ, હવે 8 એજન્સીઓ ખોલશે મોટા રહસ્ય

Ahmedabad Air India crash: બીજે મેડિકલ કોલેજના જુનિયર ડોક્ટર્સ એસોસિએશનના પ્રમુખ ડૉ. ધવલ ગેમતીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં લગભગ 270 મૃતદેહો સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. મેઘાણીનગર વિસ્તારમાં સ્થિત અકસ્માત સ્થળે રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.

અત્યાર સુધી 270ના દર્દનાક મોત...અમદાવાદ પ્લેન ક્રેશ પર અનેક સવાલ, હવે 8 એજન્સીઓ ખોલશે મોટા રહસ્ય

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.