અમારે ત્યાં 150 વિધર્મીઓ છે તમે એમનો સામનો કરી શકશો? ઈન્દ્રનીલ રાજ્યગુરુએ VHP ને ફેંક્યો પડકાર

Clashes Between Indranil Rajyaguru And VHP : કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું, વિધર્મીઓ ગરબામાં આરાધના કરે તેમાં લોકોને વાંધો કેમ?...હિન્દુ ધર્મમાં મુસ્લિમ છોકરીઓને સ્વિકારાતી નથી જ્યારે મુસ્લિમો હિન્દુ યુવતીને સ્વીકારે છે...ભાજપે બનાવ્યો છે લવજેહાદનો ગુબારો....

અમારે ત્યાં 150 વિધર્મીઓ છે તમે એમનો સામનો કરી શકશો? ઈન્દ્રનીલ રાજ્યગુરુએ VHP ને ફેંક્યો પડકાર

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More