“ભાજપ પણ 2027માં 156 વાળી રિપીટ કરશે”, ઈટાલિયાની 'વિસાવદરવાળી'ના દાવા સામે ઉદય કાનગડનું મોટું નિવેદન

Rajkot News: રાજકોટ પૂર્વ વિધાનસભામાં ગોપાલ ઈટાલિયાની સભાથી રાજકારણ ગરમાયું. ગોપાલ ઈટાલિયાની વિસાવદર વાળીના દાવા સામે રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડનું મોટું નિવેદન. “ભાજપ પણ 2027માં 156 વાળી રિપીટ કરશે, જાતિવાદથી લોકોને ઉશ્કેરવા સહેલા છે,આ વિસ્તારમાં મારા કામ બોલે છે”. 2022મા પણ આ બેઠક પર આમ આદમી પાર્ટી આ બેઠક પર જાતિવાદનો પ્રયોગ કરી ચૂકી છે જે સફળ નહીં થાય.

“ભાજપ પણ 2027માં 156 વાળી રિપીટ કરશે”, ઈટાલિયાની 'વિસાવદરવાળી'ના દાવા સામે ઉદય કાનગડનું મોટું નિવેદન
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More