'પ્લેન ફાટ્યું પ્લેન...', અમદાવાદ પ્લેન ક્રેશમાં બચી ગયેલ વિશ્વાસ કુમાર રમેશે વર્ણવી ખૌફનાક કહાની

Ahmedabad Air India plane Crash: અમદાવાદથી લંડનના ગેટવિક જઈ રહેલા એર ઈન્ડિયાના બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન AI-171, ટેક-ઓફ પછી તરત જ ક્રેશ થઈ ગયા બાદ ઘણા પરિવારો ઊંડા આઘાતમાં છે. આ ઘટનામાં એક અણધારી ઘટના પણ બની. વિમાનમાં બેઠેલા 242 લોકોમાંથી એક, રમેશ વિશ્વાસ, બચી ગયો. આ ઘટના પછી તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે, તેનો બીજો ભાઈ તે જ વિમાનમાં તેની સાથે હતો, તેનું ઠેકાણું હજુ સુધી જાણી શકાયું નથી.

'પ્લેન ફાટ્યું પ્લેન...', અમદાવાદ પ્લેન ક્રેશમાં બચી ગયેલ વિશ્વાસ કુમાર રમેશે વર્ણવી ખૌફનાક કહાની

About the Author

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.