અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીના મોત બાદ DEO ઓફિસથી છૂટ્યો મોટો આદેશ

Ahmedabad Student Murder Case : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલની ઘટના બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ મોટો નિર્ણય લીધો. DEO કચેરીથી ચાર અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. આ ચારેય અધિકારીઓ શાળાના સમયે સેવન્થ ડે સ્કૂલમાં હાજર રહેશે અને શાળાના વાલીઓની મૂંઝવણને હલ કરવાનો અધિકારીઓ પ્રયાસ કરશે.

અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીના મોત બાદ DEO ઓફિસથી છૂટ્યો મોટો આદેશ
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More