મણીનગર, ખોખરા, ઇસનપુરની આજે 200 સ્કૂલો બંધ! સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ઘેરા પ્રત્યાઘાત

Khokhra Seventh Day School Student Murder: અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને તેના પગલે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે શાળાને આજ અને આવતીકાલ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મણીનગર, ખોખરા, ઇસનપુરની આજે 200 સ્કૂલો બંધ! સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ઘેરા પ્રત્યાઘાત
Source: Bureau

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.

Read More