દાદા વરસ્યા : ગુજરાતના આ 6 શહેરોને ફાળવાયા 3395 કરોડ રૂપિયા, જમીન અને મકાનોના વધશે ભાવ

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોના જન સુવિધા વૃદ્ધિ માટે ગુજરાતના 6 શહેરોમાં આઉટગ્રોથ એરીયા ડેવલોપમેન્ટ, આગવી ઓળખ તથા માળખાકીય વિકાસ કામો માટે 3395 કરોડ રૂપિયા ફાળવાશે. ત્યારે આ શહેરોમાં વિકાસના કામો થવાથી જમીન અને મકાનોના ભાવમાં ઉછાળો આવશે.

દાદા વરસ્યા : ગુજરાતના આ 6 શહેરોને ફાળવાયા 3395 કરોડ રૂપિયા, જમીન અને મકાનોના વધશે ભાવ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.