મોડીરાત સુધી ખેલૈયાઓ ગરબા રમી શકે તે માટે કેવી કરાઈ છે વ્યવસ્થા? જાણો હર્ષ સંઘવીનું નિવેદન

Surat Navratri 2025: નવરાત્રીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. નવરાત્રીને લઈ પોલીસની વ્યવસ્થા. મોડીરાત સુધી ખેલૈયાઓ ગરબા રમી શકે તે માટે પોલીસની વ્યવસ્થા કરાઈ. નવરાત્રી માં ખાણીપીણી ની લારીઓ માટે રોજગારી મળશે. આ વખતે વિશેષ નવરાત્રી છે. સ્વદેશી અપનાવવાના નારા સાથે નવરાત્રી થશે. 

મોડીરાત સુધી ખેલૈયાઓ ગરબા રમી શકે તે માટે કેવી કરાઈ છે વ્યવસ્થા? જાણો હર્ષ સંઘવીનું નિવેદન

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.