Gambhira Bridge: ગુજરાતમાં મોટી દુર્ઘટના! ગંભીરા બ્રિજના બે ફાડિયા થતાં 9 લોકોના મોત, 7નું રેસ્ક્યું

Vadodara Bridge Collapsed: આજની દુર્ઘટનાએ ગુજરાતને ફરી જૂની દર્દનાક બ્રિજ દુર્ઘટનાઓની યાદ અપાવી છે. 2022ની મોરબી બ્રિજ દુર્ઘટના હોય કે પછી 2021ની અમદાવાદની મુમતપુરા બ્રિજ દુર્ઘટના..પાલનપુરમાં નિર્માણધીન બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટના પણ આવી જ ગોઝારી હતી. આ તમામ દુર્ઘટનાઓ તંત્રની બેદરકારીનું જ પરિણામ છે. વર્ષો વર્ષ દુર્ઘટનાઓ બનતી રહે છે, લોકો જીવ ગુમાવતા રહે છે, પરિવારજનો કલ્પાંત કરતા રહે છે, ન્યાય માટે વલખાં મારતા રહે છે પણ પરિણામ કાંઈ જ નથી આવતું. તપાનની વાતો થાય છે અને એટલામાં તો બીજી દુર્ઘટના બની જાય છે.
 

Gambhira Bridge: ગુજરાતમાં મોટી દુર્ઘટના! ગંભીરા બ્રિજના બે ફાડિયા થતાં 9 લોકોના મોત, 7નું રેસ્ક્યું

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.