'લાઈટ, એસી, ટીવી સ્ક્રીન નહોતી કરતી કામ...', જે વિમાન સાથે દુર્ઘટના બની તેના વિશે મુસાફરે જણાવી હકીકત!

Ahmedabad Airport Plane Crash: આ વિમાન લંડન જઈ રહ્યું હતું. તેમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 230 મુસાફરો અને 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. એરપોર્ટના રન-વે 23 પરથી ઉડાન ભર્યાના થોડીવાર પછી જ આ અકસ્માત થયો હતો. 

'લાઈટ, એસી, ટીવી સ્ક્રીન નહોતી કરતી કામ...', જે વિમાન સાથે દુર્ઘટના બની તેના વિશે મુસાફરે જણાવી હકીકત!

About the Author

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.