આજની મોટી ખબર : અમદાવાદની 4 વસાહતોને મળશે કાયમી માલિકી હક, સરકારનો મોટો નિર્ણય

Gujarat Government Big Decision : અમદાવાદની ચાર રબારી વસાહતોને કાયમી માલિકી હક મળશે... ગુજરાત સરકારે 1100 માલધારી પરિવારના હિતમાં લીધો મોટો નિર્ણય 

આજની મોટી ખબર : અમદાવાદની 4 વસાહતોને મળશે કાયમી માલિકી હક, સરકારનો મોટો નિર્ણય

About the Author

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.