મોટી દુર્ઘટના ટળી! આ લાઈન પર અકસ્માત થતા જ ટ્રેન વ્યવહાર ખોરવાયો, અનેક ટ્રેન 8 કલાક મોડી!

Surat News: સુરત-ભુસાવલ રેલવે લાઇન પર અકસ્માત થતા જ ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. જલગાંવથી સુરત થઈ ગાંધીનગર ખાતે જીએનસીમાં કોલસાથી ભરેલી ગુડ્ઝના એન્જિન સહિતના 7ડબ્બા અમલનેર પાસે ટ્રેકથી ઉતરી ગયા હતા. 

મોટી દુર્ઘટના ટળી! આ લાઈન પર અકસ્માત થતા જ ટ્રેન વ્યવહાર ખોરવાયો, અનેક ટ્રેન 8 કલાક મોડી!

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.