ગુજરાતના આ ગામના લોકો ઉત્તરાયણ ઉજવતા નથી, પતંગ ન ચગાવવાનો કર્યો નિર્ણય, કારણ જાણીને વખાણ કરશો

Gujarat Kite Festival 2025 : વડોદરાના લુણા ગામના લોકોએ પતંગ ઉડાવવાનું બંધ કર્યું છે. ગામમાં આ સીઝનમાં આવતા વિદેશી પક્ષીઓને બચાવવા માટે તેઓ ઉત્તરાયણ દરમિયાન પણ પતંગ ઉડાડતા નથી. અગાઉ ગામના રહેવાસીઓ આ પક્ષીઓ વિશે જાણતા ન હતા, પરંતુ જાગૃતિ કાર્યક્રમો પછી હવે તેઓ જાતે જ તેમની સંભાળ લે છે
 

ગુજરાતના આ ગામના લોકો ઉત્તરાયણ ઉજવતા નથી, પતંગ ન ચગાવવાનો કર્યો નિર્ણય, કારણ જાણીને વખાણ કરશો

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More