વિસાવદરનું પરિણામ કેટલાયને લઈ ડૂબશે, મંત્રીમંડળમાં આ નેતાઓનું કપાઈ શકે છે પત્તુ!

Gujarat Cabinet Reshuffle : વિસાવદરનું પરિણામ કેટલાંય નેતાઓને લઈ ડૂબશે તે ચર્ચાએ જોર પકડ્યુ છે, તેની અસર મંત્રીમંડળના વિસ્તરણમાં જોવા મળશે તેવા ભણકારા વાગી રહ્યાં છે

વિસાવદરનું પરિણામ કેટલાયને લઈ ડૂબશે, મંત્રીમંડળમાં આ નેતાઓનું કપાઈ શકે છે પત્તુ!
Source: Bureau

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More