વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડાની પાટીદાર સમાજને મોટી અપીલ : ત્રણથી ચાર બાળક પેદા કરો

ગુજરાતમાં પાટીદાર સમાજ અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. હાલ સમાજના આગેવાનો મંથન કરી રહ્યાં છે. જેમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડા આરપી પટેલે પાટીદાર સમાજના લોકોને મોટી અપીલ કરી છે. તેમણે ઓછામાં ઓછા ત્રણથી ચાર સંતાનો પેદા કરવા અપીલ કરી છે.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડાની પાટીદાર સમાજને મોટી અપીલ : ત્રણથી ચાર બાળક પેદા કરો
Source: Bureau