ચેતતા નર સદા સુખી! સુરત બાદ વડોદરા ડૂબવાનો લાગ્યો ડર, શહેરને પૂરથી બચાવવા આ સરોવરને કરાશે 3 ફૂટ ખાલી

Vadodara News: ચોમાસામાં વડોદરાને પૂરથી બચાવવા માટે વડોદરા મહાનગરપાલિકાએ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. શહેરના ઇતિહાસમાં પ્રથમ વખત, આજવા સરોવરનું પાણી પંપ દ્વારા ખાલી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગયા ચોમાસામાં આવેલા ભયાનક પૂરનું પુનરાવર્તન ન થાય તે માટે આ પૂર્વ-આયોજિત પગલું લેવામાં આવ્યું છે.

ચેતતા નર સદા સુખી! સુરત બાદ વડોદરા ડૂબવાનો લાગ્યો ડર, શહેરને પૂરથી બચાવવા આ સરોવરને કરાશે 3 ફૂટ ખાલી

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More