8th Pay Commission: આઠમાં પગાર પંચ બાદ પટાવાળાથી લઈને શિક્ષક અને IAS-IPS અધિકારી સુધી...કોનો કેટલો વધશે પગાર?

કેન્દ્ર સરકારે આઠમાં પગાર પંચ વિશે મોટી જાહેરાત કરી નાખતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. હવે તેમનું સેલરી સ્ટ્રક્ચર શું હોઈ શકે તે પણ જાણો. 

8th Pay Commission: આઠમાં પગાર પંચ બાદ પટાવાળાથી લઈને શિક્ષક અને IAS-IPS અધિકારી સુધી...કોનો કેટલો વધશે પગાર?

About the Author

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.