અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCAનો મોટો નિર્ણય, એર ઈન્ડિયાના તમામ Boeing Dreamliner વિમાનો થશે સુરક્ષા તપાસ

Ahmedabad Plane Crash: આ નિર્ણય અમદાવાદમાં એર ઇન્ડિયાની લંડન જતી ફ્લાઇટ AI171 ના ભયાનક અકસ્માત બાદ લેવામાં આવ્યો છે. DGCAએ એર ઇન્ડિયાને 15 જૂન 2025ના મધ્યરાત્રિ (00:00 કલાક)થી ભારતથી ઉડાન ભરતા પહેલા ફરજિયાત રીતે એક વખતની ખાસ સ્ક્રીનીંગ પ્રક્રિયા લાગુ કરવાનો આદેશ આપ્યો છે.

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCAનો મોટો નિર્ણય, એર ઈન્ડિયાના તમામ Boeing Dreamliner વિમાનો થશે સુરક્ષા તપાસ
Source: Bureau

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.

Read More