Amarnath Yatra 2025: અમરનાથ યાત્રા માટે આ તારીખથી શરુ થશે એડવાંસ બુકિંગ, આ રહી યાત્રાના રુટ સહિતની વિગતો

Amarnath Yatra 2025: 3 જુલાઈથી શરુ થનાર અમરનાથ યાત્રા અંગેની મહત્વની જાણકારી સામે આવી છે. અમરનાથ યાત્રાને લઈને તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે અને સાથે જ એડવાન્સ બુકીંગ માટેની તારીખ અને અન્ય વિગતો પણ જાહેર કરવામાં આવી છે.
 

Amarnath Yatra 2025: અમરનાથ યાત્રા માટે આ તારીખથી શરુ થશે એડવાંસ બુકિંગ, આ રહી યાત્રાના રુટ સહિતની વિગતો
Source: Bureau

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More