15-20 વર્ષ સુધી કોઈનો નંબર નથી આવવાનો...કોંગ્રેસને વારંવાર આમ જ કઈ નથી પડકારી રહ્યા અમિત શાહ

વિપક્ષ પર કટાક્ષ કરતા અમિત શાહે કહ્યું કે જે ઈમારતનું સમારકામ ન થાય તે તૂટી પડે છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને કદાચ એવું લાગે છે કે તેઓ આવશે તો બધુ બદલાઈ જશે. અરે ભૂલી જાઓ કારણ કે આગામી 15-20 વર્ષ આવું કશું થવાનું નથી. અમિત શાહના આ આત્મવિશ્વાસને સમજો. 

15-20 વર્ષ સુધી કોઈનો નંબર નથી આવવાનો...કોંગ્રેસને વારંવાર આમ જ કઈ નથી પડકારી રહ્યા અમિત શાહ
Source: Bureau

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More