નવી દિલ્હી : કોરોના વાયરસ વિરૂદ્ધ ભારતીય સેનાએ ઓપરેશન નમસ્તેની શરૂઆત કરી છે. આ માટે સેના તરફથી હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ વાતની જાહેરાત કરતા આર્મી ચીફ એમએમ નરવણેએ કહ્યું છે કે સેનાએ ભૂતકાળમાં પણ અનેક અભિયાન સફળતાપૂર્વક પાર પાડ્યા છે અને ઓપરેશન નમસ્તેને પણ સફળતાપૂર્વક આટોપી લેવામાં આવશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube