ઔરંગઝેબ વિવાદ પર સળગ્યું નાગપુર, પથ્થરમારો અને આગચંપીમાં અનેક લોકો ઘાયલ; 15ની ધરપકડ

Nagpur Mahal area violence: નાગપુરના મહલ વિસ્તારમાં સોમવારે રાત્રે બે જૂથો વચ્ચેનો વિવાદ હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો, જેના કારણે વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. અથડામણ દરમિયાન અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને પથ્થરમારાની ઘટનાઓ સામે આવી હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.

ઔરંગઝેબ વિવાદ પર સળગ્યું નાગપુર, પથ્થરમારો અને આગચંપીમાં અનેક લોકો ઘાયલ; 15ની ધરપકડ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.