કમાવવા ગયેલા લોકો કફનમાં આવ્યા... નર્મદા ઘાટ પર પહેલીવાર 18 મૃતદેહોના એકસાથે અગ્નિસંસ્કાર કરાયા

Banaskantha Firecracker Factory Blast : ડીસા અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ મધ્યપ્રદેશના હતભાગીઓના કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર... એકસાથે 18 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા... મૃતકના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન થયું...અગ્નિકાંડમાં હોમાયેલા પોતાના સ્વજનોને જોઈને પરિવારોનું હૈયાફાટ રુદન
 

કમાવવા ગયેલા લોકો કફનમાં આવ્યા... નર્મદા ઘાટ પર પહેલીવાર 18 મૃતદેહોના એકસાથે અગ્નિસંસ્કાર કરાયા

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More