કરોડો રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર, સરકાર આ લોકોના નામ કરશે દૂર, જાણો


Ration Card New Rule: દેશના કરોડો લોકોને સરકાર દ્વારા મફત રાશન આપવામાં આવે છે, સાથે તેલ અને પૈસાની પણ આપવામાં આવે છે, ત્યારે સરકારના ખાદ્ય સુરક્ષા મંત્રાલયે નવા નિયમો જાહેર કર્યા છે અને તેના દ્વારા કરોડો ડમી નામ દુર કરવા માટે કવાયત હાથ ધરી છે. ત્યારે જાણો કે કયા રેશનકાર્ડ ધારકોના નામની બાદબાકી કરવામાં આવશે.

કરોડો રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર, સરકાર આ લોકોના નામ કરશે દૂર, જાણો
Source: Bureau

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More