કેવી રીતે થાય છે ભિખારીઓની વસ્તી ગણતરી, ક્યાં રાજ્યમાં છે સૌથી વધુ સંખ્યા? જાણો સરકાર તેમના માટે શું કરે છે?

Beggar Census India: ભારતમાં ભિખારીઓની અલગથી ગણતરી કરવામાં આવતી નથી, પરંતુ તેમને વસ્તી ગણતરીમાં ભિખારી અને ભટકતા લોકોની શ્રેણીમાં નોંધવામાં આવે છે. 2011ની વસ્તી ગણતરી (ભિખારીઓ પર સર્વે, વસ્તી ગણતરી 2011) મુજબ દેશમાં 4.13 લાખથી વધુ ભિખારીઓ છે. આમાંથી સૌથી વધુ સંખ્યા પશ્ચિમ બંગાળમાં (81,244) અને સૌથી ઓછી સંખ્યા મિઝોરમ, નાગાલેન્ડ અને સિક્કિમ જેવા ઉત્તરપૂર્વીય રાજ્યોમાં નોંધાઈ છે. તમને જણાવી દઈએ કે, આગામી વસ્તી ગણતરીમાં નવા ડેટા બહાર આવશે.

કેવી રીતે થાય છે ભિખારીઓની વસ્તી ગણતરી, ક્યાં રાજ્યમાં છે સૌથી વધુ સંખ્યા? જાણો સરકાર તેમના માટે શું કરે છે?

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.