Covid Vaccine: અચાનક હાર્ટએટેકથી થતા મોતને કોવિડ રસી સાથે છે કોઈ સંબંધ? શું કહે છે ICMR-AIIMSનો સ્ટડી ખાસ જાણો

AIIMS-ICMR Report on Covid-19 Vaccine: કોરોના વાયરસે થોડા વર્ષો પહેલા દેશ અને દુનિયામાં ભારે હાહાકાર મચાવ્યો હતો અને તેની ચુંગલમાંથી લોકોને બચાવવા માટે મોટા પાયે કોવિડ-19 રસીકરણ થયું હતું. હવે એવા સવાલ ઉઠ્યા છે કે યુવામાં વધતા હાર્ટએટેકનું કારણ કોરોના રસી છે કે શું? ત્યારે AIIMS-ICMRના રિપોર્ટનું તારણ શું કહે છે તે ખાસ જાણો.

Covid Vaccine: અચાનક હાર્ટએટેકથી થતા મોતને કોવિડ રસી સાથે છે કોઈ સંબંધ? શું કહે છે ICMR-AIIMSનો સ્ટડી ખાસ જાણો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More