એકમાત્ર પુત્ર, 10 દિવસ પહેલા સગાઈ થઈ હતી, જામનગર જગુઆર પ્લેન ક્રેશમાં શહીદ થયેલા પાયલટ સિદ્ધાર્થ યાદવની કહાની

Jamnagar jaguar Plane Crash: ગુજરાતના જામનગરમાં બુધવારે રાત્રે ભારતીય વાયુ સેનાનું એક ફાઇટર પ્લેન ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં ફ્લાઇટ લેફ્ટિનેન્ટ સિદ્ધાર્થ યાદવ શહીદ થયા હતા. સિદ્ધાર્થની 10 દિવસ પહેલા સગાઈ થઈ હતી.

એકમાત્ર પુત્ર, 10 દિવસ પહેલા સગાઈ થઈ હતી, જામનગર જગુઆર પ્લેન ક્રેશમાં શહીદ થયેલા પાયલટ સિદ્ધાર્થ યાદવની કહાની
Source: Bureau

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More