મોતનું તાંડવ કે કુદરતનો કહેર? ભારતના આ ગામમાં એક વર્ષમાં 500 વખત પડે છે વીજળી, જાણો શું છે હકીકત

Jharkhand Thunder Village: રાંચીથી થોડાક કિલોમીટર દૂર એક ગામ આવેલું છે જેનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે. આ ગામનું નામ વજ્રમરા છે, જ્યાં દર વર્ષે સેંકડો વખત વીજળી પડે છે અને આ ગામ ઝારખંડના સૌથી ખતરનાક કુદરતી આપત્તિ વિસ્તારોમાં ગણાય છે.

મોતનું તાંડવ કે કુદરતનો કહેર? ભારતના આ ગામમાં એક વર્ષમાં 500 વખત પડે છે વીજળી, જાણો શું છે હકીકત

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.