એર ઇન્ડિયાને લાગ્યું ગ્રહણ! મુંબઈ એરપોર્ટના રનવે પરથી ઉતર્યું વિમાન, ત્રણેય ટાયર ફાટ્યા, જાણો મુસાફરોની હાલત

Air India Flight Skids off Runway : અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ એવું લાગે છે કે એર ઇન્ડિયાને ગ્રહણ લાગ્યું છે. તેથી જ એર ઇન્ડિયાના વિમાનો સાથે સતત અકસ્માતો થઈ રહ્યા છે. તાજેતરનો કિસ્સો સોમવારનો છે. જ્યારે મુસાફરોને લઈ જતું વિમાન રનવેની બહાર નીકળી ગયું હતું. તેના ત્રણેય ટાયર ફાટી ગયા હતા.

એર ઇન્ડિયાને લાગ્યું ગ્રહણ! મુંબઈ એરપોર્ટના રનવે પરથી ઉતર્યું વિમાન, ત્રણેય ટાયર ફાટ્યા, જાણો મુસાફરોની હાલત

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020માં Inshorts સાથે પત્રકારત્વ ક્ષેત્રે કારકિર્દીની શરૂઆત કરી. જ્યાં બે વર્ષથી વધુ સમય સુધી ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યારબાદ Sandesh Digital સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નેશનલ અને સ્પોર્ટ્સ સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL જેવી મહત્વપૂર્ણ ઇવેન્ટ્સ કવર કરી. ત્યારબાદ TV9 Gujarati સાથે જોડાયા, જ્યાં ગુજરાતના લોકલ સમાચાર ઉપરાંત નોલેજ, બિઝનેસ, ઓટો સહિતની વિવિધ કેટેગરીમાં કામ કર્યું. આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટ માટે પણ કામ કર્યું અને રિસર્ચ-બેઝ્ડ સ્ટોરી લખવાનો અનુભવ મેળવ્યો. હાલમાં Zee 24 Kalakમાં સિનિયર સબ-એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, બિઝનેસ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિતની વિવિધ કેટેગરીનું કન્ટેન્ટ તૈયાર કરી સરળ ભાષામાં વાચક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છે.

Read More