એકમાત્ર અભિનેતા જેમણે સરકાર સામે કેસ ઠોક્યો અને જીતી પણ ગયા, મનાવવામાં મંત્રાલયને પરસેવો છૂટી ગયો હતો

બોલીવુડ અભિનેતા મનોજકુમારનું નિધન થયું છે. દેશભક્તિની ફિલ્મો માટે જાણીતા આ અભિનેતાએ જ્યારે સરકાર સામે જ મોરચો માંડ્યો હતો ત્યારે મનાવવામાં સરકારને પણ પરસેવો છૂટી ગયો હતો. 

એકમાત્ર અભિનેતા જેમણે સરકાર સામે કેસ ઠોક્યો અને જીતી પણ ગયા, મનાવવામાં મંત્રાલયને પરસેવો છૂટી ગયો હતો

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More