કાશ્મીર મુદ્દે ભારતે આંખ ફેરવીને કહી દીધુ, 'કોઈ ત્રીજો પક્ષ હસ્તક્ષેપ ન કરે, PoK ખાલી કરે પાકિસ્તાન'

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ એક પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન અધિકૃત  કાશમીર (પીઓકે) વિશે મોટું નિવેદન આપ્યું છે. જાણો તેમણે શું કહ્યું. 

કાશ્મીર મુદ્દે ભારતે આંખ ફેરવીને કહી દીધુ, 'કોઈ ત્રીજો પક્ષ હસ્તક્ષેપ ન કરે, PoK ખાલી કરે પાકિસ્તાન'

About the Author

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે.