India-Pakistan Nuclear War: પરમાણુ યુદ્ધ થયું તો ભારત-પાક જ નહીં, અડધી દુનિયા થશે ખાક, કેટલા કરોડ થશે સાફ?

India-Pakistan Nuclear War: ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્તમાનમાં જે સ્થિતિ છે તેમાં પરમાણુ યુદ્ધની આશંકાને નજરઅંદાજ ન કરી શકાય. એક રિપોર્ટ પ્રમાણે બંને દેશની પાસે લગભગ 340 પરમાણુ હથિયાર છે. જો પરમાણુ યુદ્ધ થયું તો લગભગ 12 કરોડ લોકો તત્કાલ મરી જશે જ્યારે તેનાથી અડધી દુનિયા પ્રભાવિત થશે.
 

  India-Pakistan Nuclear War: પરમાણુ યુદ્ધ થયું તો ભારત-પાક જ નહીં, અડધી દુનિયા થશે ખાક, કેટલા કરોડ થશે સાફ?

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.