માતા-પિતાની સંભાળ ન રાખતી પુત્રવધૂઓ ચેતી જજો! એક ઝાટકે થઈ જશો 'ઠનઠન ગોપાલ', હાઈકોર્ટનો મોટો ચુકાદો

મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું હતું કે વરિષ્ઠ નાગરિકો તેમના બાળકો અથવા નજીકના સંબંધીઓને ભેટમાં આપેલી મિલકતને રદ કરી શકે છે. જો તેઓ તેમની સંભાળ રાખવામાં નિષ્ફળ જાય છે. જસ્ટિસ એસએમ સુબ્રમણ્યમ અને કે રાજશેખરની ડિવિઝન બેન્ચે સ્વર્ગસ્થ એસ નાગલક્ષ્મીની પુત્રવધૂ એસ માલા દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી. આવો તમને આગળ જણાવીએ કે શું છે સમગ્ર મામલો.

માતા-પિતાની સંભાળ ન રાખતી પુત્રવધૂઓ ચેતી જજો! એક ઝાટકે થઈ જશો 'ઠનઠન ગોપાલ', હાઈકોર્ટનો મોટો ચુકાદો

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.