અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના પર એક શખ્સનો ચોંકાવનારો દાવો, આ બધાએ પાછલા જન્મનું...!

Ahmedabad Plane Crash : અમદાવાદ પ્લેન ક્રેશ બાદ એક શખ્સે તમામ મૃતકોના પુર્નજન્મ સાથેનો એક દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, આ બધા લોકોએ સાથે મળીને તેમના પાછલા જન્મમાં એક મોટું જંગલ બાળી નાખ્યું હતું

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના પર એક શખ્સનો ચોંકાવનારો દાવો, આ બધાએ પાછલા જન્મનું...!

About the Author

Dipti Savant

Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છે. હાલ તેઓ ગુજરાતની રાજનીતિ, ક્રાઈમ, કરન્ટ અફેર્સ વગેરે પર મુખ્ય ફોકસ કરે છે. તેઓ છેલ્લાં 13 વર્ષથી મીડિયામાં કાર્યરત છે.   

Read More