મેરઠના સૌરભ હત્યાકાંડમાં મુસ્કાન-સાહિલની કરતૂતો અંગે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, પોલીસ પણ ચોંકી

Saurabh Rajput Murder Case: ઉત્તર પ્રદેશના મેરઠમાં થયેલા સૌરભ રાજપૂતની હત્યાના મામલાએ દેશમાં હડકંપ મચાવ્યો છે. લોકો આઘાતમાં સરી પડ્યા છે કે આખરે એક પત્ની આવી નિર્દયી કઈ રીતે થઈ શકે? આ કેસમાં રોજ નિતનવા ખુલાસા થાય છે. અને આવો જ એક ખુલાસો થયો છે જેણે બધાને હચમચાવી નાખ્યા છે. 

મેરઠના સૌરભ હત્યાકાંડમાં મુસ્કાન-સાહિલની કરતૂતો અંગે થયો અત્યંત ચોંકાવનારો ખુલાસો, પોલીસ પણ ચોંકી