બરફ પીગળશે, વરસાદ વધશે, વધુ આફતો આવશે...IIT રૂરકીના વૈજ્ઞાનિકોના અભ્યાસમાં મોટો દાવો

Climate Change : 21મી સદીના અંત સુધીમાં હવામાન પરિવર્તનને કારણે તાપમાન અને વરસાદમાં નોંધપાત્ર વધારો થશે. મુખ્યત્વે વરસાદને કારણે ગંગા નદીના કુલ પ્રવાહમાં 50%નો વધારો થઈ શકે છે. 2090 સુધીમાં બરફનું પ્રમાણ 57% ઘટશે, પરંતુ વરસાદ અને હિમનદીઓ પીગળવાથી પાણીનો પુરવઠો જળવાઈ રહેશે.

બરફ પીગળશે, વરસાદ વધશે, વધુ આફતો આવશે...IIT રૂરકીના વૈજ્ઞાનિકોના અભ્યાસમાં મોટો દાવો

About the Author

Dilip Chaudhary

Dilip Chaudhary

2020થી Inshorts સાથે પત્રકારત્વની શરૂઆત કરી. જ્યાં 2 વર્ષથી વધુ ગુજરાતી કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર બાદ સંદેશ ડિજિટલમાં જોડાયા. જ્યાં ગુજરાત, નેશનલ અને સ્પોર્ટ્સ સેક્શનમાં કામ કર્યું. આ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને IPL 2023 કવર કરી. ત્યાર બાદ TV9 ગુજરાતી સાથે જોડાયા. જ્યાં ગુજરાત કેટેગરી સાથે નોલેજ અને ઓટો સહિત વિવિધ કેટેગરીમાં કામ કર્યું, આ ઉપરાંત પ્રીમિયમ કન્ટેન્ટમાં કામ કર્યું. જ્યાં રિસર્ચ બેઝ સ્ટોરી લખવાનો અનુભવ છે. હાલમાં Zee 24 કલાકમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત છે અને સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, જોબ્સ, ઓટો અને ટેક સહિત વિવિધ કેટેગરીમાં કામ કરે છે.