આંધ્રના શ્રીકાકુલમમાં મોટી દુર્ઘટના, વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડથી 9 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

દેવઉઠી એકાદશીના પાવન અવસરે આંધ્ર પ્રદેશના કાશીબુગ્ગા શ્રી વેંકટેશ્વેર સ્વામી મંદિરમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. ભાગદોડમાં અત્યાર સુધીમાં 9 લોકોના મોત થયા છે. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. 

આંધ્રના શ્રીકાકુલમમાં મોટી દુર્ઘટના, વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડથી 9 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ ધરાવે છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, મીડ ડે (મુંબઈ) સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  છેલ્લા 7 વર્ષથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 

Read More