'રખડતા શ્વાન પર SCનો આદેશ દરેક શહેરમાં કરવામાં આવે લાગુ' ચિદમ્બરમે કેમ કરી આ માંગ

Supreme Court Orders On Stray Dogs: પહેલા વહીવટીતંત્ર રખડતા કૂતરાઓની નસબંધી કરીને તેને તે જ વિસ્તારમાં પાછા છોડી દેતું હતું. પરંતુ હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, પકડવામાં આવેલા કૂતરાઓને કોઈપણ સંજોગોમાં તે જ વિસ્તારમાં પાછા છોડવામાં આવશે નહીં.

'રખડતા શ્વાન પર SCનો આદેશ દરેક શહેરમાં કરવામાં આવે લાગુ' ચિદમ્બરમે કેમ કરી આ માંગ

About the Author

DIPAK CHAVDA

DIPAK CHAVDA

2018થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, મુંબઈ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, Inshots, Sandesh અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે. આટલા વર્ષના અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે.