ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યા બાદ જગદીપ ધનખર હાલમાં ક્યાં છે ? પડી ગઈ ખબર !

Jagdeep Dhankhar News: જોકે જગદીપ ધનખરનું કોઈ નિવેદન બહાર આવી રહ્યું નથી કે તેમને જોવામાં આવ્યા નથી, પરંતુ તેઓ ક્યા રહે છે. તેમણે 21 જુલાઈના રોજ ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યું હતું.
 

ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યા બાદ જગદીપ ધનખર હાલમાં ક્યાં છે ? પડી ગઈ ખબર !

About the Author

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.