નરેન્દ્ર મોદીના ગુરુ કોણ હતા જેમણે બદલી નાખ્યું તેમનું જીવન, તેમના કહેવાથી જ કર્યું હતું BA અને MA

Narendra Modi Guru: 1975માં ઈમરજન્સી દરમિયાન જ્યારે RSS પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે મોદી ભૂગર્ભમાં થયા હતા. મોદીએ પોતાનો વેશ ધારણ કરીને સંગઠનને જીવંત રાખ્યું. આ સમયગાળા દરમિયાન તેઓ એક વિશ્વસનીય RSS પ્રચારક અને પછીથી એક શક્તિશાળી સંગઠક બન્યા.
 

નરેન્દ્ર મોદીના ગુરુ કોણ હતા જેમણે બદલી નાખ્યું તેમનું જીવન, તેમના કહેવાથી જ કર્યું હતું BA અને MA

About the Author

Krushnapalsinh Chudasama

Krushnapalsinh Chudasama

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

Read More