મનમાં નહીં આવે એકપણ ખરાબ કે ગંદા વિચાર, બસ અપનાવો આ ઉપાય

Motivational Thoughts: સકારાત્મક વિચારો કરતાં નકારાત્મક વિચારો આપણને વધુ પરેશાન કરે છે. આનાથી દુનિયાને જોવાનો આપણો દ્રષ્ટિકોણ બદલાય છે અને આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે. આનો સામનો કરવા માટે અહીં કેટલીક ટિપ્સ આપી છે.
 

 મનમાં નહીં આવે એકપણ ખરાબ કે ગંદા વિચાર, બસ અપનાવો આ ઉપાય

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.

Read More