પતંજલિનું ગુલાબ શરબત; સ્વાદ, સ્વાસ્થ્ય અને દેશભક્તિનો અનોખો સંગમ

 પતંજલિ ગરીબ બાળકોને શિક્ષણ અને આદિવાસી લોકોને વધુ સારું જીવન આપવા માટે પણ કામ કરી રહી છે. આ રીતે પતંજલિનું ગુલાબ શરબત માત્ર એક પીણું નથી, પરંતુ તે એક સામાજિક મિશન સાથે સંકળાયેલું છે."

પતંજલિનું ગુલાબ શરબત; સ્વાદ, સ્વાસ્થ્ય અને દેશભક્તિનો અનોખો સંગમ

Patanjali's Gulab Sharbat: દેશના ફેમસ યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિનું ગુલાબ શરબત હાલના દિવસોમાં અહેવાલોમાં છે. તેની પાછળનું કારણ છે, આર્ટિફિશિયલ રંગ, પ્રિજર્વેટિવ્સ અને શુગરવાળા પારંપરિક ડ્રિક્સને ટક્કર આપશે. કંપનીનું માનવું છે કે આ શરબત માત્ર દરેક ચુસ્કીમાં સ્વાદ અને તાજગીનો અહેસાસ જ કરાવતું નથી, સાથે તે આયુર્વેદના સિદ્ધાંતો પર આધારિત છે. કંપની ઈચ્છે છે કે લોકો કેફીન, સોડા અને અન્ય વસ્તુઓથી દૂર રહે જે સ્વાસ્થ્ય માટે સારું નથી અને તેના બદલે કેટલીક કુદરતી અને સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓ અપનાવે.

કંપનીનું કહેવું છે કે પતંજલિનો ઉદ્દેશ્ય માત્ર પોતાની પ્રોડક્ટ વેચવાનો નથી, પરંતુ સમાજના ગરીબ અને આદિવાસી જેવા જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માંગે છે. આ કારણોસર પતંજલિ શિક્ષણ ક્ષેત્રમાં પણ કામ કરી રહી છે. કંપની માને છે કે દેશ ત્યારે જ પ્રગતિ કરશે જ્યારે લોકો સ્વસ્થ અને શિક્ષિત હશે. ગુલાબ શરબત જેવા ઉત્પાદનોમાંથી થતી આવકનો એક ભાગ સમાજના કલ્યાણ માટે સારા કાર્યો માટે વપરાય છે.

Add Zee News as a Preferred Source

ગુલાબ શરબતમાં એવું શું છે જે બધાને પસંદ આવે છે?
કંપનીએ પોતાના ગુલાબ શરબત વિશે જણાવ્યું છે, તેની સૌથી સારી વાત એ છે કે તે સંપૂર્ણપણે કુદરતી ચીજોમાંથી બનાવવામાં આવ્યું છે. તેમાં ગુલાબની પાંખડીનો અર્ક હોય છે, જે તેનો સ્વાદ વધારે છે અને શરીરને ઠંડક અને તાજગી આપે છે. ઉનાળામાં લોકોને આ શરબત ખૂબ જ પસંદ આવે છે, કારણ કે તે માત્ર તરસ જ છૂપાવતું નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. પતંજલિ એમ પણ કહે છે કે તેની પ્રોડક્ટ આયુર્વેદની જૂની પ્રાચીન પરંપરાઓને સમકાલીન રીતે લોકો સુધી પહોંચાડે છે.

દેશ સેવા વિશે પતંજલિએ શું જણાવ્યું?
"પતંજલિની આ કોશિશ દેશના દરેક ભાગમાં પહોંચી રહી છે. અમારો ઉદ્દેશ્ય આયુર્વેદને દરેક ભારતીય માટે સુલભ બનાવવાનો છે અને તે સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ ખરાબ કે બિનઆરોગ્યપ્રદ પીણાંનું સેવન ન કરે. પતંજલિ ગરીબ બાળકોને શિક્ષણ અને આદિવાસી લોકોને વધુ સારું જીવન આપવા માટે પણ કામ કરી રહી છે. આ રીતે પતંજલિનું ગુલાબ શરબત માત્ર એક પીણું નથી, પરંતુ તે એક સામાજિક મિશન સાથે સંકળાયેલું છે."
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news