નોર્થ-ઈન્ડિયા નહીં પરંતુ દક્ષિણ ભારતનું આ રાજ્ય છે સ્વર્ગ, જલ્દી બનાવો ફરવાનો પ્લાન

આપણા દેશમાં મોટા ભાગના લોકો નોર્થ-ઈન્ડિયા ફરવા જાય છે, પરંતુ આજે અમે તમને જણાવીશું દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશ રાજ્યમાં ફરવાની સુંદર જગ્યા વિશે, જ્યાં પહોંચી તમને અલગ અનુભવ થશે.

અમરાવતી

1/5
image

આંધ્ર પ્રદેશ ફરવા આવેલા પર્યટક જે બૌદ્ધ ધર્મના ફોલોવર છે તેના માટે આ સ્થાન ખાસ છે. અહીં પર પ્રાચીન બૌદ્ધ સ્થળ, જે બૌદ્ધ ધર્મના ઈતિહાસ માટે મહત્વપૂર્ણ છે.

 

 

 

વિજયવાડા

2/5
image

કૃષ્ણા નદીના કિનારે આવેલું વિજયવાડા એક શાનદાર પર્યટન સ્થળ છે. જો તમે આંધ્ર પ્રદેશ જાવ તો આ જગ્યાની જરૂર મુલાકાત લેજો.  

અરાકૂ ઘાટી

3/5
image

પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતી અરાકૂ ઘાટી એક શાનદાર ઘાટી છે, તે પોતાના કોફીના બગીચા અને સુંદર ઝરણા માટે જાણીતી છે. અહીં પર્યટકો મોટી સંખ્યામાં ફરવા આવે છે.

વિશાકાપટ્ટનમ

4/5
image

વિશાખાપટ્ટનમ જે વાઇઝેગના નામથી જાણીતું છે, આ જગ્યા સમુદ્રી કિનારા માટે જાણીતી છે જેમ કે અરકાટી બીચ, સિમાંગ બીચ અને રામેશ્વરમ બીચ હાજર છે. અહીં ફરવાની તમને ખૂબ મજા આવશે.

તિરૂપતિ

5/5
image

આંધ્ર-પ્રદેશ ફરવા જાય તો લોકો શ્રી વેંકટેશ્વર મંદિર જે ભગવાન વિષ્ણુને સમર્પિત છે ત્યાં જરૂર દર્શન કરે છે. હિંધુ ધર્મમાં આ મંદિરનું ખૂબ મહત્વ છે.