અમદાવાદીઓને મળશે વધુ લાંબુ રિવરફ્રન્ટ, 5.8 કિમીના નવા પટ્ટાને મળી મંજૂરી
અમદાવાદીઓ માટે આ દિવાળી અનેક ગિફ્ટ લાવી છે. સી પ્લેન (sea plane) આંગણે આવીને ઉભુ થઈ ગયુ છે. ત્રણ દિવસ બાદ આ પ્લેન વિધિવત રીતે મુસાફરો માટે ઉડતુ થઈ જશે. ત્યારે હવે રિવરફ્રન્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સાબરમતી નદી કિનારે બનાવાયેલ રિવરફ્રન્ટ (river front) મા હવે વધ 5.8 કિલોમીટરનો વધારો કરવામાં આવશે. તેથી હવે અમદાવાદીનો વધુ લાંબો રિવરફ્રન્ટ મળશે. જોકે, આ કામગીરીમાં અમદાવાદીઓને નવા નજરાણાં મળી રહેવાના છે. આ નવા 5.8 કિલોમીટરના પટ્ટામાં નવી સુવિધાઓ આપવામાં આવશે.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ :અમદાવાદીઓ માટે આ દિવાળી અનેક ગિફ્ટ લાવી છે. સી પ્લેન (sea plane) આંગણે આવીને ઉભુ થઈ ગયુ છે. ત્રણ દિવસ બાદ આ પ્લેન વિધિવત રીતે મુસાફરો માટે ઉડતુ થઈ જશે. ત્યારે હવે રિવરફ્રન્ટને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સાબરમતી નદી કિનારે બનાવાયેલ રિવરફ્રન્ટ (river front) મા હવે વધ 5.8 કિલોમીટરનો વધારો કરવામાં આવશે. તેથી હવે અમદાવાદીનો વધુ લાંબો રિવરફ્રન્ટ મળશે. જોકે, આ કામગીરીમાં અમદાવાદીઓને નવા નજરાણાં મળી રહેવાના છે. આ નવા 5.8 કિલોમીટરના પટ્ટામાં નવી સુવિધાઓ આપવામાં આવશે.
34 કિમી થશે રિવરફ્રન્ટની લંબાઈ

નવી સુવિધાઓ મળશે અમદાવાદીઓને

શું હશે આ ફેઝ 2 રિવરફ્રન્ટમાં ખાસિયતો

