24 કલાક બાદ આ 3 રાશિવાળાનું ભાગ્ય ઉઘડી જશે, ગુરુ-શનિની ચાલ છપ્પરફાડ ધનલાભ કરાવશે! અટવાયેલા કામો પાર પડશે

18 એપ્રિલ શુક્રવારનો દિવસ ખુબ મહત્વપૂર્ણ છે. આ દિવસે ગુરુ અને શનિની ચાલમાં ફરફાર થવાથી 3 રાશિવાળાને બંપર લાભ થઈ શકે છે. જાણો કઈ કઈ રાશિઓનો ભાગ્યોદય થઈ શકે છે. 

1/5
image

મિથુન રાશિ

2/5
image

મિથુન રાશિના જાતકોને શનિના ગુરુની રાશિ મીનમાં ગોચરથી લાભ મળી શકે છે. નવી નોકરી, પ્રમોશન કે બિઝનેસ ડીલના યોગ બનશે. જૂના રોકાણથી અચાનક લાભની શક્યતા છે.   

કન્યા રાશિ

3/5
image

શનિના ગોચરના કારણે કન્યા રાશિના જાતકોને કરિયરમાં સફળતા, ધનલાભ અને સુખ સુવિધાઓમાં વધારો થવાની શક્યતા છે. ભાગ્યનો પૂરેપૂરો સાથ મળશે. અટવાયેલા કામો પૂરા થશે, વિદેશ મુસાફરી કે અભ્યાસ સંલગ્ન કાર્યોમાં સફળતાના યોગ છે.   

મકર રાશિ

4/5
image

શનિના ગોચરથી મકર રાશિના જાતકોને સાડા સાતીમાંતી મુક્તિ મળે છે, આ સાથે જ કરિયરમાં ઉન્નતિ, ધનલાભ અને સુખદ કૌટુંબિક જીવનનો અનુભવ થઈ શકે છે. સંતાન પક્ષથી શુભ સમાચાર મળશે. નવા રોકાણ, પ્રોપર્ટી ડીલ કે કોર્ટ કચેરીથી રાહત મળવાના પ્રબળ સંકેત છે. કાર્યસ્થળ પર તમારું વર્ચસ્વ વધશે. લાંબા સમયથી એટકેલું પ્રમોશન કે ટ્રાન્સફર હવે થઈ શકે છે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.