શ્રીકૃષ્ણએ મહાભારત કાળમાં જ કરી દીધી હતી કળિયુગ સાથે જોડાયેલી આ 5 ભવિષ્યવાણી, જે હવે થઈ રહી છે સાચી સાબિત

Written ByDIPAK CHAVDA
Published: May 21, 2025, 08:41 PM IST|Updated: May 21, 2025, 08:41 PM IST

Kalyug Prediction: અનેક હિન્દુ ધર્મ ગ્રંથોમાં કળિયુગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ મહાભારત કાળ દરમિયાન પાંડવોને કળિયુગ વિશે કેટલીક એવી વાતો કહી હતી જે આજે સાચી સાબિત થઈ રહી છે.