અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના અને 9 નંબરનું રહસ્ય, અંકશાસ્ત્રની દ્રષ્ટિએ જાણો આ દુર્ઘટનાનો જવાબ

Air India Plane Crash: 12 જૂન, 2025નો દિવસ અમદાવાદના લોકો ક્યારેય ભૂલી શકશે નહીં. અમદાવાદ એરપોર્ટ પરથી બપોરે 1.37 કલાકે ટેકઓફ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઇટ અચાનક મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાનમાં સવાર એક વ્યક્તિને છોડી 241 લોકોના મોત થયા છે. હવે આ ઘટનાને અંકશાસ્ત્ર સાથે જોડીને જોવામાં આવી રહી છે. 
 

 અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના અને 9 નંબરનું રહસ્ય, અંકશાસ્ત્રની દ્રષ્ટિએ જાણો આ દુર્ઘટનાનો જવાબ

About the Author

Dhaval Gokani

Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં સીનિયર સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે.