Akshaya Tritiya 2025: 30 વર્ષ બાદ અક્ષય તૃતીયા પર બની રહ્યો છે અદ્દભુત સંયોગ, લોકોએ રાખવું પડશે આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન

Akshaya Tritiya 2025: હિંદુ ધર્મમાં અક્ષય તૃતીયાનો તહેવાર દર વર્ષે ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. પરંતુ આ વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. આ વખતે ઘણા વર્ષો પછી અક્ષય તૃતીયા પર વિશેષ યોગ બનવા જઈ રહ્યો છે. જેમાં લોકોએ કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું પડશે.

 Akshaya Tritiya 2025: 30 વર્ષ બાદ અક્ષય તૃતીયા પર બની રહ્યો છે અદ્દભુત સંયોગ, લોકોએ રાખવું પડશે આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.