Apara Ekadashi 2025: મે મહિનામાં કઈ તારીખે આવશે અપરા એકાદશી ? જાણો વ્રત રાખવાનું મહત્વ અને પૂજા વિધિ

Apara Ekadashi 2025: અપરા એકાદશીનું વ્રત કરવું શુભ માનવામાં આવે છે. અપરા એકાદશી વર્ષ દરમિયાન આવતી એકાદશીમાં સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે અપરા એકાદશીના દિવસે ખાસ યોગ પણ સર્જાશે. 
 

Apara Ekadashi 2025: મે મહિનામાં કઈ તારીખે આવશે અપરા એકાદશી ? જાણો વ્રત રાખવાનું મહત્વ અને પૂજા વિધિ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.