Devshayani Ekadashi 2025: જુલાઈ મહિનાની કઈ તારીખે રાખવું દેવશયની એકાદશીનું વ્રત ? જાણો પૂજા વિધિ અને વ્રતના નિયમ

Devshayani Ekadashi 2025: દેવશયની એકાદશી વર્ષ દરમિયાન આવતી એકાદશીમાં સૌથી ખાસ હોય છે. કારણ કે આ દિવસથી ભગવાન વિષ્ણુ 4 માસ માટે યોગ નિંદ્રામાં જાય છે અને ચાતુર્માસનો પ્રારંભ થાય છે. આ 4 માસ દરમિયાન લગ્ન, મુંડન સહિતના શુભ કાર્યો કરવાની મનાઈ હોય છે. તો ચાલો જાણીએ આ વર્ષે દેવશયની એકાદશી ક્યારે આવશે?
 

Devshayani Ekadashi 2025: જુલાઈ મહિનાની કઈ તારીખે રાખવું દેવશયની એકાદશીનું વ્રત ? જાણો પૂજા વિધિ અને વ્રતના નિયમ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.

Read More